પીએમ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા‘ કાર્યક્રમ વિશે શુ કહ્યું ગુજરાતના વિદ્યાર્થીઓએ....

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીક્ષા પર ચર્ચા 2020 કાર્યક્રમમાં છાત્રો અને શિક્ષકો સાથે ચર્ચા કરશે. સંવાદ કાર્યક્રમનું ત્રીજું સંસ્કરણ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયું હતું. પરીક્ષામાં તણાવ કંઈ રીતે દૂર કરવો તે અંગે PM ચર્ચા કરશે. કાર્યક્રમમાં ભારતભરમાંથી 2000 છાત્રો ભાગ લીધો છે.

Trending news