નવજાત બાળકોને 6 મહિના સુધી પાણી પીવડાવવું કે નહીં? જાણો હકીકત

ભારતમાં નાના બાળકની સંભાળ માટે આજે પણ જુના ઉપાયો કરવામાં આવે છે. કહેવાય છે કે,  નવજાતને 6 માસ પહેલા પાણી નહીં આપવાના ઉપાયનો પણ સમાવેશ થાય છે.  લોકો નવજાત બાળકને છઠ્ઠા મહિનાથી પાણી આપવાની ભૂલ કરે છે. તો સવાલ એ કે, આખરે કેમ આવું હોય છે અને પાણી ક્યારે આપવું જોઈએ તો હું તમને આ વીડિયોમાં જણાવું....

Trending news