મહીસાગરમાં વનવિભાગે જંગલમાં વાઘ હોવાનો દાવો નકાર્યો

મહીસાગરમાં વનવિભાગે જંગલમાં વાઘ હોવાનો દાવો નકાર્યો છે. મહીસાગરના DFO આર ડી જાડેજાએ આ દાવો કર્યો છે. કારણ કે, જંગલમાં 3 જગ્યાએથી દીપડાના પંજાના નિશાન મળ્યા છે. જંગલમાં 55 કિલોમીટર સુધી DFO એ તપાસ કરી હતી. કંતારથી સંતના જંગલ સુધી તપાસ આદરાઇ હતી. સાંજે 4 જેટલા સ્થળો પર નાઈટ વિઝન કેમેરા લગાવશે.

Trending news