સુરતના જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસની ન્યાયિક કાર્યવાહી શરૂ

સુરતના જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસની ન્યાયિક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. એડિશનલ સેશન્સ કોર્ટમાં શરૂ થયેલી કાર્યવાહીમાં નવી સિવિલના મેડિકલ ઓફિસરની જુબાની લેવામાં આવી છે. નવા પેપર્સ રજૂ કરવામાં આવતાં મુદ્દત અપાઈ છે. હવે વધુ કાર્યવાહી આવતીકાલે હાથ ધરવામાં આવશે.

Trending news