સુરતમાં યુવકોએ મનાવ્યો નથ્થુરામ ગોડસેનો જન્મદિવસ, જુઓ પછી શું થયું

સુરતમાં નાથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવનારાઓની અટકાયત કરાઇ, અખિલ ભારતીય હિંદુ મહાસભાએ લિંબાયતના હનુમાન મંદિરમાં ઉજવણી કરી, 109 દિવા પ્રગટાવી મહાત્મા ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરાઇ.

Trending news