વિરોઘ કે ષડયંત્ર?: વડોદરામાં પથ્થરમારો, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ તપાસ

વડોદરા હાથીખાનામાં પોલીસ પર પથ્થરમારાનો મામલે સિટી પોલીસ સ્ટેશનના PIએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે 36 આરોપીઓની ઓળખ કરી લીધી છે. ત્યારે આ સમગ્ર મામલાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે.

Trending news