ખંભાતમાં બે ટોળા વચ્ચે પથ્થરમારો બન્યો લોહિયાળ

આણંદના ખંભાતના અકબરપુરા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. કોઈ અગમ્ય કારણોસર પથ્થરમારાની ઘટના બની હતી. ઘટનાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે.

Trending news