ગૃહ રાજ્યમંત્રી દિલ્હીના પ્રવાસે, પુત્રના લગ્નનું PM મોદીને આપ્યું આમંત્રણ

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દિલ્હીના પ્રવાસે ગયા છે. પ્રદીપસિંહ જાડેજાએ પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ પુત્ર શશિરાજસિંહના લગ્ન પધારવા PM મોદીને આમંત્રણ આપ્યું હતું.

Trending news