શેરી મહોલ્લાની ખબર: આણંદના આ વિસ્તારમાં રહીશો ગંદકીથી પરેશાન

આણંદના વિઠલ ઉધોગનગરમાં આવેલ પૂજા એસ્ટેટમાં છેલ્લા છ સાત મહિનાથી પાછળથી આવતા ગટરના પાણીને લીધે સ્થાનિક વેપારીઓ રીતસરના ત્રાસી ગયા છે. અને તમામ જગ્યાએ રજુઆત કરતા કોઇ ઉકેલ ના આવતા આજે ઝી મિડિયાની ટીમ ઘટના સ્થળે પહોંચી લોકોની વાત સાંભળવાનો પ્રયત્ન કર્યો હતો.

Trending news