પુલવામા હુમલો : હવે બંદૂક ઉપાડી તો ખેર નથી...

પુલવામા હુમલામાં ભારતીય સીઆરપીએફના જવાનોની શહાદતને પગલે દેશભરમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે ઉગ્ર રોષ પ્રવર્તિ રહ્યો છે. આ સંજોગમાં સેનાએ પણ મક્કમ વલણ દાખવતાં આજે પ્રેસ કોન્ફરન્સ કરી જમ્મુ કાશ્મીરના તોફાની તત્વોને તાકીદ કરતાં ચીમકી આપી છે કે, હવે જો બંદૂક ઉપાડી તો ખેર નથી.

Trending news