વડાપ્રધાન મોદીના આશ્રમ આગમન પહેલાં તૈયારી પુરજોશમાં

અમદાવાદમાં PM મોદી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. તેઓ હૃદયકુંજ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. તેઓ સાબરમતી આશ્રમ ખાતેના મગન નિવાસની મુલાકાત લેશે. અહીં ચરખા ગેલેરી તૈયાર કરવામાં આવશે અને દેશભરના અલગ-અલગ ૩૦ જેટલા ખાદી બનાવવા માટેના ચરખા ગેલેરીમાં રખાયા છે.

Trending news