જુઓ રથયાત્રામાં કેવો હશે ભગવાન જગન્નાથનો સાજ શણગાર

ભગવાન જગન્નાથ જ્યારે બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળે છે ત્યારે તેમના સાજ શણગાર જ કંઇક અલગ હોય છે. પ્રભુ ઉત્સવ દરમિયાન ભગવાન કેવા લાગશે અને કેવા સાજ શણગાર સજશે તે જાણવા માટે સૌ ભક્તો ઉત્સુક હોય છે.

Trending news