રામોજી ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન રામોજી રાવે દુનિયાની કહ્યું અલવિદા...

રામોજી ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન રામોજી રાવનું શનિવારે વહેલી સવારે 4.50 કલાકે નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને રામોજી ફિલ્મ સિટી સ્થિત કોર્પોરેટ બિલ્ડીંગમાં રાખવામાં આવ્યો છે. તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકીય હસ્તીઓ સહિત ફિલ્મ જગતના સિતારાઓ પણ આવી રહ્યા છે.

Trending news