હવે રાજકોટમાં પાન મસાલા ખાઈને થુંકનારાને પણ મળશે ઈ-મેમો

હવે રાજકોટમાં પણ પાન મસાલા ખાઈને થુંકનારાને પણ મળશે ઈ-મેમો, રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું, જાહેરમાં થુંકનારને 250થી 750 રુપિયા સુધીના દંડની જોગવાઈ

Trending news