રાજકોટમાં હજારો લીટર પાણીના વેડફાટ બાદ તંત્ર એક્શનમાં, આ રીતે કર્યું રીપેરીંગ

રાજકોટ ગૌરીદળ ગામ નજીક નર્મદાની પાઇપ લાઈનમાં ભંગાણ, GWIL દ્વારા વેલ્ડીંગ કરી રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવ્યું, રાત્રે 10 વાગ્યે સંપૂર્ણ પાણી ચાલુ કરી દેવામાં આવશે

Trending news