મેઘરાજાએ અંબાજી ખાતે માં અંબાના ચરણ પખાળ્યાં...

મેઘરાજાની મહેર સમગ્ર ગુજરાતમાં વત્તા ઓછા પ્રમાણમાં વરસી રહી છે. તેવા સમયે લાંબા સમયથી બફારાનો સામનો કરી રહેલા અંબાજીના નાગરિકોમાં વરસાદ આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક વરસાદ બાદ સતત બફારાનાં કારણે નાગરિકો ભારે પરેશાન હતા. જો કે આજે વરસાદ વરસતા નાગરિકોમાં અને માં અંબાની શરણે આવેલા ભક્તોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.

Trending news