બેચરાજી તાલુકાના ખાભેલ અને અંબાલા ગામના 100 ખેડૂતોએ કર્યો હોબાળો

બેચરાજી તાલુકાના ખાભેલ અને અંબાલા ગામના 100 ખેડૂતોએ હોબાળો કર્યો છે. તેમની 2000 વીઘા જેટલી જમીનમાં પાક સુકાતા આ સ્થિતિ ઉભી થઈ છે. આ ખેડૂતો ઘઉં, એરંડા, જીરું, વરિયાળી તેમજ પશુઓ માટે વાવેતર કરે છે.

Trending news