રાદડિયા પરિવારને ટિકિટ આપવાની માગ

જેમ જેમ ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે. ત્યારે જેતપુર ધોરાજી અને ગોંડલમાં રાદડિયા પરિવારની તરફેણમાં પોસ્ટરો લાગ્યા છે. જેમાં રાદડિયા પરિવારને લોકસભા ચૂંટણીની ટિકિટ આપવામાં આવશે. જોકે, પોસ્ટરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, રાદડિયા પરિવારને ટિકિટ આપવામાં આવશે નહીં તો ભાજપ પણ આવશે નહીં.

Trending news