ચંદ્રયાન-2: વડાપ્રધાને તમામ વૈજ્ઞાનિકોને બિરદાવ્યા...

ચંદ્રયાન-2 સાથેનો સંપર્ક કપાઇ ચુક્યો છે. વૈજ્ઞાનિકો ફરી પ્રયાસ કરવા માટે પ્રયાસરત છે. વડાપ્રધાને તમામ વૈજ્ઞાનિકોનો દેશવતી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તમે ઉત્તમ કામ કર્યું છે.

Trending news