વિક્રમ સંપર્ક વિહિન: નિરાશ વૈજ્ઞાનિકોને PMએ કહ્યું ફરી કરીશું...

વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, તમે ઉત્તમ કામ કર્યું છે. કોઇએ હિંમત હારવાની જરૂર નથી. આપણે ફરી પ્રયાસ કરીશું. હું તમારી સાથે છું.

Trending news