મહાજીત પછી મહાનાયક પીએમ મોદી વારાણસીના પ્રવાસે, જુઓ સભામાં શું કહ્યું

મહાજીત પછી જીતના મહાનાયક પીએમ મોદી વારાણસીના પ્રવાસે છે. અત્યારે શપથ પહેલાં પીએમ મોદીનો અભિવાદન સમારોહ ચાલી રહ્યો છે. કાશીના કાર્યકરો સાથે સંવાદનો કાર્યક્રમ છે. મહાજીત પછી પહેલી વાર બનારસ પહોંચ્યા છે મહાનાયક. હસ્તકલા સંકુલમાં કાર્યકર્તાઓ વચ્ચે પ્રધાનમંત્રી મોદી હાજર છે.

Trending news