PMના ‘પરીક્ષા પે ચર્ચા‘ કાર્યક્રમ માટે તાલકટોરા સ્ટેડિયમ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરાઈ ગયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીક્ષા પર ચર્ચા 2020 કાર્યક્રમમાં છાત્રો અને શિક્ષકો સાથે ચર્ચા કરશે. સંવાદ કાર્યક્રમનું ત્રીજું સંસ્કરણ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયું હતું. પરીક્ષામાં તણાવ કંઈ રીતે દૂર કરવો તે અંગે PM ચર્ચા કરશે. કાર્યક્રમમાં ભારતભરમાંથી 2000 છાત્રો ભાગ લીધો છે. જુઓ કાર્યક્રમની ભવ્યતા...પીએમ મોદી પરીક્ષાઓના સમયે બાળકોમાં પરીક્ષાના તણાવ અને ડર ઓછો કરવા દેશભરના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે.

Trending news