વિધાનસભામાં શપથવિધિ બાદ વીર સાવરકરને આપવામાં આવી શ્રદ્ધાંજલિ

લોકસભા ચૂંટણીની સાથે 4 વિધાનસભા બેઠકોની પણ પેટા ચૂંટણી યોજાઇ હતી, જેમાં ભાજપના ચારેય ઉમેદવારોની ભવ્ય જીત થઇ છે.આ ચારેય નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે સવારે 11 કલાકે શપથ લીધી .શપથવિધિ બાદ વીર સાવરકરને આપવામાં આવી શ્રદ્ધાંજલિ.

Trending news