રાજ્ય સરકારના રહાત પેજેક વિશે જાણો શું કહે છે નવસારીના ખેડૂતો

નવસારી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને પગલે ડાંગર અને શેરડીના પાકમાં જે નુકશાન થયુ છે.જેના માટે સરકાર દ્વારા પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે.પરંતુ આ પેકેજ થી ખેડુતો નાખુશ છે.અને પેકેજમાં હજુ વધારો કરવાની માંગ કરી રહ્યા છે.

Trending news