નર્મદામાં મંદિર પાસે ચાલતી હતી બિયર શોપ, જુઓ શું છે મામલો

નર્મદામાં નીલકંઠ ધામ મંદિર પાસે ગેરકાયદે ચાલતી નોન આલ્કોહોલિક બિયર શોપ પર દરોડા પાડી પોલીસે બંધ કરાવી છે. ધાર્મિક સ્થળ પાસે ચાલતી નોન આલ્કોહોલિક બિયર શોપને પોલીસે બંધ કરાવી છે.

Trending news