વીમા કંપનીઓની નબળી કામગીરીથી ખેડૂતો પરેશાન: સાંસદ પરબત પટેલ

ગુજરાતમાં પાક વીમા મુદ્દે વીમા મુદ્દે કંપનીઓ ખેડુતોને રડાવી રહી છે. ત્યાર બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે ખેડૂતોના આ મુદ્દે સંસદમાં રજૂતાત કરી છે. સંસદમાં પરબત પટેલે કહ્યું કે, વીમા કંપનીઓની નબળી કામગીરીથી ખડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

Trending news