ગીરના જંગલથી ચોટીલા સુધી પહોંચ્યા સાવજ, વન વિભાગનું એલર્ટ

ગીરના જંગલોમાંથી સાવજો ચોટીલા આવી પહોંચ્યા હતા. જેને લઇને સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે વન વિભાગ દ્વારા લોકોને સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે.

Trending news