સ્વામીએ વિદ્યાર્થીનું બ્રેન વોશ કર્યુ, હવે બાળકને ઘરે પણ નથી જવું, માતા-પિતા ચિંતામાં મૂકાયા, જાણો શું છે ઘટના?
ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી પર સનસનીખેજ આરોપ લાગ્યો છે. ગીર વિસ્તારના મોટા સમઢીયાળા ગામમાં ગુરુકુળ આવેલી છે. જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે.આ જ ગુરુકુળના જનાર્દન સ્વામી પર આરોપ લાગ્યો છે કે...