રથયાત્રામાં ભાગ લેશે ગૃહમંત્રી અમિત શાહ, જુઓ વિગત

રથયાત્રામાં ભાગ લેશે ગૃહ મંત્રી અમિત શાહ. 3 જુલાઈએ રથયાત્રામાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ, 4 જુલાઈ સવારે નીજ મંદિરે મંગળા આરતીમાં લેશે ભાગ.

Trending news