સુરત આગકાંડ બાદ ગરમાયુ રાજકારણ ,હાર્દિક પટેલે કર્યું ટ્વીટ

સુરતમાં આગની દુર્ઘટના મામલે હાર્દિક પટેલનું ટ્વિટ.ન્યાય માટે સુરતમાં બેસીશ ધરણાં પર.ઘટનાસ્થળની મુલાકાત બાદ ઈજાગ્રસ્તોને મળશે હાર્દિક.સુરત મનપા કચેરી ખાતે ધરણાં પર બેસશે હાર્દિક.મેયરના રાજીનામા સહિત સાંજ સુધીમાં ન્યાયની માગ.

Trending news