ગુજરાત સરકારે કરી સૌથી મોટી જાહેરાત

રાજ્ય સરકાર તરફથી સૌ નાગરિકોને સ્પષ્ટ પણે જણાવાયુ છે કે આગામી 21 દિવસના લોકડાઉન દરમ્યાન રાજ્યભરમાં જીવન આવશ્યક ચીજ વસ્તુઓ દૂધ શાકભાજી ફળફળાદી દવાઓ અનાજ કરિયાણું વગેરેની દુકાનો ચાલુ જ રહેવાની છે. અને પર્યાપ્ત માત્રામાં લોકોને આ ચીજ વસ્તુઓ મળતી જ રહેવાની છે.

Trending news