રાજ્ય સરકારે આખરે સ્વીકાર્યું કે, રાજ્યમાં તબીબોની અછત છે...

રાજ્ય સરકારે આખરે સ્વીકાર્યું રાજ્યમાં તબીબોની અછત છે. 219 તબીબો બોન્ડનો ભંગ કરી વિદેશ ગયા છે. તબીબો વિદેશ જતા હોવાનો રાજ્ય સરકારે લેખિતમાં સ્વીકાર કર્યો છે. છેલ્લા 5 વર્ષમાં 219 તબીબોએ સરકારી બોન્ડની સેવા મર્યાદાનો ભંગ કરી નોકરી છોડી છે. આવા તબીબો પાસેથી રૂ. 2.94 કરોડ વસૂલાયા છે.

Trending news