જો તમારે ન્યાય જોઈએ છે તો પછી પહોંચી જાઓ આ મંદિરે, ખુદ ભગવાન આપશે નિર્ણય!

અત્યારસુઘી તમારી સાથે થયેલા અન્નયાય માટે તમે અદાલતમા ન્યાય માંગવા જાઓ છો પણ  પણ આજે આપને લઈ જઈશું ઈશ્વરની અદાલતમાં... જ્યા લોકો દૂર દૂરથી આવે છે..અને પોતાની ઈચ્છા વ્યકત કરે છે .

Trending news