ગૌરવ દહિયા લગ્નેતર સંબંધનો મામલો, તપાસ સમિતિ સરકારને રિપોર્ટ સોપશે

સંયુક્ત સચિવ ગૌરવ દહીંયાનો લગ્નેતર સંબંધોનો મામલે તપાસ સમિતિ શુક્રવારે લીનુંસિંહને ગાંધીનગર બોલાવશે. લીનુંસિંહ અને ગૌરવ દહીંયાંના સંબંધો બાબતે પૂછપરછ કરશે. તપાસ સમિતિના અધ્યક્ષ સુનયના તોમર અને સોનલ મિસરા ,મમતા વર્મા સહિત તપાસ સમિતિ પૂછપરછ કરી માહિતી મેળવી સરકારને રિપોર્ટ સબમિટ કરશે. 2 ઓગસ્ટ ના રોજ બપોરે બાર વાગ્યે તપાસ સમિતિ સમક્ષ લીનુંસિંહ હાજર થશે.

Trending news