ગામડુ જાગે છે...

રાધનપુરમાં કેનાલ તુટી જવાનાં કારણે ખેડૂતોને સમસ્યા થઇ છે. જો કે આ સમસ્યાની ફરિયાદ કરવા માટે ગયેલા ખેડૂતોને એન્જિનિયર બાબુની તુમાખી સહન કરવી પડી હતી. સરકારી બાબુએ ખેડૂતોને સાંત્વના આપવાની વાત તો ગઇ પરંતુ અયોગ્ય વર્તન કરીને કાઢી મુક્યાં હતા. આ ઉપરાંત કોઇ મારુ કશુ બગાડી નહી લે જેવો ઉંછાછળો જવાબ આપ્યો હતો...

Trending news