ફટાફટ ન્યૂઝ: કોરોના વાયરસ વચ્ચે 930 ગુજરાતીઓ પરત ફર્યા

કોરોના વાયરસને લઇને આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાયરસને લઇને 246 લોકોને ઓબઝારવેશનમાં છે. જ્યારે ગુજરાતના 930 લોકો ચીનથી પરત ફર્યા છે. ભારતમાં 3 પોઝિટિવ કેસ કેરળમાં જોવા મળ્યા છે.

Trending news