મોરબીનો ખાસ મેળો જેમાં પરિણીત દંપતિ ફરી કરી છે લગ્ન

મોરબી-ટંકારાની વચ્‍ચે હડમતીયા ગામે આવેલ પૂજય પાલણપીરની મેડીએ ભાદરવા વદ નોમ-દશમ-અગિયારસના દિવસોમાં દર વર્ષે મેળો ભરાય છે. આ પૌરાણિક મેળામાં પરિણીત દંપતિના ફરીથી લગ્ન અને ફૂલની જગ્યાએ પથ્થર ફેંકવાના રિવાજો આ મેળાનું અનેરું આકર્ષણ છે.

Trending news