રાજ્યમાં રોગચાળાની સ્થિતિને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે યોજી બેઠક

રાજ્યમાં રોગચાળાની સ્થિતિને લઈ સરકારની બેઠક,નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી. સાવચેતીના પગલા લેવા અધિકારીઓને સૂચના આપી.

Trending news