પાટણના રાધનપુર તાલુકાના સાતુન ગામે રોગચાળો ફેલાય તેવી ભીતિ

પાટણના રાધનપુર તાલુકાના સાતુન ગામે રોગચાળો ફેલાય તેવી ભીતિ છે. સાતુન ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. રાધનપુર નગરપાલિકાની ગટરનું ગંદુ પાણી તળાવમાં આવવાને કારણે માછલીઓના મોત થયા છે. આ મોતને કારણે રોગચાળો ફેલાય એવી શક્યતા છે.

Trending news