મગફળીના બારદાન નાના કરવા માટેની માંગ...

મગફળીના બારદાન નાના કરવા માટેની માંગ ખેડૂતો દ્વારા સરકાર પાસે કરવામાં આવી રહી છે. જો કે નિર્ણય કેન્દ્ર સરકાર લઇ શકે તેમ હોવાથી ગુજરાત સરકારે માંગને કેન્દ્ર સરકાર પાસે મોકલી આપી છે

Trending news