33 કરોડના ખર્ચે બનેલી કૃષિ મહાવિદ્યાલયનું સીએમ રૂપાણીએ કર્યું લોકાર્પણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બનાસકાંઠાના થરાદમાં કૃષિ મહાવિદ્યાલય, સંકુલ અને બોયઝ-ગર્લ્સ હોસ્ટેલનું સીએમ રૂપાણી લોકાર્પણ કર્યું છે. 33 કરોડના ખર્ચે બનેલી કૃષિ મહાવિદ્યાલયનું સીએમ લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત કૃષિ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. થરાદની સીપુ પાઈપલાઈન યોજના અંતર્ગત મહાજનપુરા પંપિંગ સ્ટેશનની કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો.

Trending news