પેટાચૂંટણીમાં પણ પ્રજા કોંગ્રેસને જાકારો આપશેઃ જીતુ વાઘાણી

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જીતુ વાઘાણીએ કહ્યું કે, પ્રજા આ વખતે પણ કોંગ્રેસને જાકારો આપશે.

Trending news