ભક્તિ સંગમ: અહીં દર્શન કરો પોરબંદરના ભાવેશ્વર મહાદેવ મંદિરના

મહાદેવની ભક્તિમાં લીન થવાનો સમય એટલે પવિત્ર શ્રાવણમાસ દરેક શિવાલયોમાં હરહર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે.દરેક શિવાલયનુ પોતાનુ એક ઐતિહાસીક અને ધાર્મિક મહત્વ હોય છે આવો જ પૌરાણીક ઈતિહાસ ધરાવતુ શિવજીનુ મંદિર એટલે પોરબંદરના મધ્યે આવેલ ભાવેશ્વર મહાદેવનુ મંદિર.ત્યારે ચાલો જાણીએ શિવભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાના આ ભાવેશ્વર મહાદેવ મંદિરનો શુ છે ઈતિહાસ અને શુ છે અહીનો મહિમા.

Trending news