કોંગ્રેસના લોકો પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે: ભરત પંડ્યા

અમદાવાદના શાહીનબાગમાં કોંગ્રેસ નેતાઓની મુલાકાત પર ભાજપે વાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભાજપનો વિરોધ કરતા કરતા દેશ વિરોધ સુધી ના પહોંચે. CAA કાયદો કોઈની પણ નાગરિકતા છીનવી લેતો નથી. કોંગ્રેસના લોકો પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. શાહીનબાગથી શાહઆલમ સુધી કોંગ્રેસ શું સંદેશો આપવા માંગે છે.

Trending news