અમદાવાદના જાણીતા એવા લૉ ગાર્ડનનું કરાશે નવીનીકરણ

અમદાવાદના જાણીતા એવા લૉ ગાર્ડનનું નવીનીકરણ કરવાનો નિર્ણય કરાયો છે, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાહેરાત કરતા જણાવ્યુ કે પબ્લિક પાર્ટનરશીપ પ્લાન હેઠળ લો ગાર્ડનનું રિનોવેશન કરાશે, આ નવીનીકરણની કામગીરીમાં આશીમા ગ્રુપ દ્વારા પણ સહયોગ કરવામાં આવનાર છે.

Trending news