અમદાવાદમાં વાયુ પ્રદૂષણ વધ્યું, જાણો શહેર કયા વિસ્તારમાં કેટલું છે પ્રદૂષણ

અમદાવાદ શહેરના વાયુ પ્રદુષણમાં વધારો થયો છે. ખાસ કરીને, ચાંદખેડા, પિરાણા અને બોપલમાં વધુ વાયુ પ્રદુષણ નોંધાયું છે. વાતાવરણમાં PM 2.5નું ઘટક અત્યંત ચિંતાજનક છે. આજે ગુરૂવારે બોપલ અને પિરાણામાં વાયુ પ્રદૂષણનો AQI (એર ક્વોલીટી ઇન્ડેક્સ) ૩૦૦ને પાર થયો હતો. પિરાણામાં AQI 333 નોંધાયો હતો જ્યારે બોપલમાં AQI 320 નોંધાયો હતો. 200 ઉપર AQI બિન આરોગ્યપ્રદ માનવામાં આવે છે.

Trending news