અમદાવાદ: ઓઢવ લઠ્ઠાકાંડમાં 6 લોકો દોષિત જાહેર, જુઓ વિગત

અમદાવાદ: લઠ્ઠાકાંડમાં 123 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 33 આરોપીઓ સામે કરાઈ હતી ચાર્જશીટ. કેમિકલ આપનારા જયેશ ઠક્કર, દાદુ છારાને આરોપી જાહેર કરાયા. 650 જેટલા સાક્ષીઓએ આપી હતી જુબાની.

Trending news