हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
IND
169/ 8
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રમેશ પોખરિયાલ
રમેશ પોખરિયાલ News
સુબ્રમણ્યમ સ્વામી
સુબ્રમણ્યમ સ્વામી PM મોદીને તાત્કાલિક લખ્યો પત્ર, કરી આ માંગ
આ દરમિયાન ભાજપના રાજ્યસભાના સાંસદ અને સુપ્રીમ કોર્ટના વકીલ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) એ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક' ને જેઇઇ અને નીટ પરીક્ષાને દિવાળી બાદ આયોજિત કરવાની માંગ કરી છે. આ ઉપરાંત સ્વામીએ પીએમ મોદીને એક અર્જન્ટ પત્ર પણ લખ્યો છે.
Aug 21,2020, 22:16 PM IST
બોર્ડ એક્ઝામ
10મા ધોરણની નહી લે બોર્ડ એક્ઝામ, વાંચો નવી શિક્ષણ નીતિની 10 મોટી વાતો
મોદી કેબિનેટે આજે નવી શિક્ષણ નીતિના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે આ નિર્ણય કર્યો છે. શિક્ષણ નીતિમાં આ ફેરફાર 34 વર્ષ બાદ થયા છે. આવો જાણીએ નવી શિક્ષણ નીતિ સાથે જોડાયેલી 10 વાતો.
Jul 30,2020, 7:54 AM IST
પ્રકાશ જાવડેકર
34 વર્ષ બાદ બદલાઈ ભારતની શિક્ષણ નીતિ, સ્કૂલ-કોલેજની વ્યવસ્થામાં કરાયા મોટા ફેરફાર
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપતા કહ્યું કે 34 વર્ષ પછી ભારતની નવી શિક્ષણ નીતિ આવી છે. શાળા-કોલેજ સિસ્ટમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
Jul 29,2020, 19:12 PM IST
બોર્ડ
હવે ફક્ત 12મા ધોરણમાં હશે બોર્ડ, MPhil થશે બંધ - વાયરલ મેસેજનું જાણો સત્ય
કેબિનેટે નવી શિક્ષણ નીતિ (New Education Policy 2020) ને લીલી ઝંડી આપી દીધી છે. 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો હોવાનું કહેવાય છે. પરંતુ આ સમાચાર સાથે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ મેસેજમાં દાવો કરાયો છે કે ધોરણ 10 હવેથી બોર્ડ નહીં રહે. જાણો સત્ય શું છે..
Jan 22,2022, 13:02 PM IST
શિક્ષા મંત્રાલય
મોદી સરકારે જાહેર કરી 21મી સદીની નવી શિક્ષણ નીતિ, MHRD નું નામ બદલ્યું
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે 21મી સદીની એક નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે. 34 વર્ષથી શિક્ષણ નીતિમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યું ન હતું. દુનિયાના શિક્ષણવિદ તેની પ્રશંસા કરશે.
Jul 29,2020, 18:30 PM IST
સીબીએસઈ
CBSEના વિદ્યાર્થીઓને મળી મોટી રાહત, 30 ટકા અભ્યાસક્રમ થશે ઓછો
કોરોના વાયરસ (Coronavirus)ને ધ્યાનમાં રાખી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના મોટી રહાત આપી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલ 'નિશંક' (Ramesh Pokhriyal)એ જણાવ્યું હતું કે, સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ 30 ટકા ઘટાડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, સીબીએસઇ પાઠ્યક્રમને 30 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Jul 8,2020, 8:28 AM IST
Trending news
Virat Kohli
T20 વિશ્વકપ જીતવાની સાથે કોહલીએ કરી નિવૃત્તિની જાહેરાત, હવે આ ફોર્મેટમાં નહીં રમે
Ind vs SA
'હારને જીતમાં કેવી રીતે બદલવી તે ભારત પાસેથી શીખે...' આ રીતે બન્યું ભારત ચેમ્પિયન
T20 World Cup 2024
જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ લખી જીતની કહાની, જાણો છેલ્લી 4 ઓવરનો રોમાંચ
Ind vs SA
IND vs SA: રોહિત-વિરાટે એક સાથે રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં મેળવી એક અનોખી સિદ્ધિ
T20 World Cup 2024
ભારતે રચ્યો ઈતિહાસ, 11 વર્ષ બાદ જીતી ICC ટ્રોફી, આફ્રિકાને 7 રને હરાવ્યું
Dividend Stock
1 શેર પર 685 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે આ કંપની, રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે
IND vs SA Final
કોહલીની અડધી સદી, અક્ષરના 47 રન, ભારતે આફ્રિકાને જીત માટે આપ્યો રનનો ટાર્ગેટ
Weather Updates Today
દેશના અનેક રાજ્યોમાં વરસાદે વધારી મુશ્કેલી, હરિદ્વારમાં ગંગા નદી તોફાને ચઢી
breaking news
જૂનાગઢમાં તંત્રનું બુદ્ધિ પ્રદર્શન, વરસાદમાં નરસિંહ મહેતા સરોવરનું થઈ રહ્યું છે કામ
north korea
કિમ જોંગ ઉનનો લોકોને વિચિત્ર આદેશ, કહ્યું; 'તમારા મળને સૂકવો અને ભેગું કરો, દરેક...'