हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બાંગ્લાદેશી
બાંગ્લાદેશી News
Black
કોરોના રંગભેદ: ગોરાઓની તુલનાએ અશ્વેત કોરોના પીડિતોની મોતનો આંકડો બમણો
ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસ અંગેના સરકારી આંકડાઓ પરથી એક નવી જ સ્ટોરી સામે આવી રહી છે. નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ની હોસ્પિટલ અનુસાર બ્રિટનમાં કોરોના વાયરસના સંક્રમણ અને મોતનો સૌથી મોટો આંકડો અશ્વેત, એશિયન અને લઘુમતીઓને છે. સંક્રમણનાં જે કિસ્સા સામે આવ્યા છે તેમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર ગોરાઓની તુલનાએ અશ્વેતોમાં સંક્રમણનો આંકડો બમણો છે. અશ્વેત, એશિયન અને લઘુમતીઓને બેમ (BAME) કહે છે જેનો અર્થ છે બ્લેક, એશિયન અને માઇનોરિટી એથનિક આંકડાઓ સામે આવ્યા બાદ સરકારે આ અસમાનતાનું કારણ સમજવાનો પ્રયાસ કર્યો છે. ગોરાઓને તે અંગેની તપાસ પણ ચાલુ કરી દીધી છે.
Apr 26,2020, 17:16 PM IST
બાંગ્લાદેશી
મમતા બેનર્જીએ કહ્યું- પશ્ચિમ બંગાળમાં રહેતા દરેક બાંગ્લાદેશી ભારતીય નાગરિક છે
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, બાંગ્લાદેશથી આગેલા લોકો જે ભારતમાં મતદાન કરે છે, તે ભારતના નાગરિક છે અને તેણે ફરી નાગરિકતા માટે અરજી કરવાની જરૂર નથી.
Mar 3,2020, 21:37 PM IST
detention
11 બિનકાયદેસર રીતે ઘુસેલા બાંગ્લાદેશીઓની અટકાયત, CAA બાદનો પ્રથમ
શહેરમાંથી બિનકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની SOG દ્વારા અટકાયત કરવામાં આવી છે. CAA લાગુ થયા બાદનો આ પ્રથમ કિસ્સો હસે કે જેમાં સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપની બે ટીમ દ્વારા શહેરનાં ચંડોળા તલાવ અને તેનીઆસપાસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. 11 બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા. SOGનાં આસિસ્ટન્ટ કમિશ્નર બી.સી સોલંકીએ જણાવ્યું કે, ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓ મજૂરી કામ કરતા હતા. તેઓ ભારતીય નાગરિક હોવાનાં કોઇ જ પુરાવા રજુ કરી શક્યા નથી. પોલીસ પોલીસ તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે.
Jan 25,2020, 23:31 PM IST
Bangladeshis
અમદાવાદમાંથી કરાઈ 11 બાંગ્લાદેશીઓની અટકાયત
અમદાવાદમાં ભારતીય પુરાવા વિના રહેતા 11 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. SOG ક્રાઇમ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઇસનપુર ચંડોળા તળાવ પાસેના વિસ્તારમાં રહેતા હતા આ તમામ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી.
Jan 25,2020, 18:40 PM IST
અમદાવાદ
અમદાવાદ શહેરમાંથી 25 થી 35 વર્ષની ઉંમરના 47 બાંગ્લાદેશીઓ કરાયા ડિપોટ
અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી અનેકવાર પોલીસ દ્વારા ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને બાતમીને આધારે ઝડપી લેવાતા હોય છે ત્યારે અમદાવાદ SOGની ટીમ દ્વારા અલગ અલગ 5 ટીમો બનાવી જુદા જુદા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં 47 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ઝડપાયેલા આ તમામ 47 બાંગ્લાદેશીઓની તપાસ કરાયા બાદ ડિપોટ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
May 27,2019, 19:03 PM IST
કૈલાશ વિજયવર્ગીય
ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે મમતા બેનર્જી અંગે કર્યું વિવાદીત નિવેદન
ભાજપના પશ્વિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી મામલે મમતા બેનર્જી સામે નિશાન સાધ્યું છે. એમનું કહેવું છે કે, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને બાંગ્લાદેશી નાગરિકો પોતાની માસી સમજી છે અને એટલા માટે પશ્વિમ બંગાળમાં આવે છે.
Jul 31,2018, 11:34 AM IST
સંજય ટાંક
બાંગ્લાદેશી બાળકીનો જીવ બચાવ્યો અમદાવાદી ડોક્ટર્સે, વાંચીને કરશો સલામ
આ બાળકીનો પરિવાર બાંગ્લાદેશમાં ઢાંકામાં રહે છે
Jun 29,2018, 16:38 PM IST
Trending news
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો
breaking news
રાજકોટના જસદણમાં અંધાપાકાંડ! 10 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ અસર, હોસ્પિટલ કરાઈ સીલ