हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પિતૃ શ્રાદ્ધ
પિતૃ શ્રાદ્ધ News
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ગોમતી ઘાટમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને થશે મોક્ષની પ્રાપ્તિ
આમ તો જયા દ્વારકા ઘીસ જગત નો તાત બિરાજે તેવા દ્વારકા ધામ નાં જગત મંદિર ના 56પગથિયે આવેલ પવિત્ર ગોમતી નદી આવેલી છે ખળ ખળ વહેતી અને સમુદ્ર સાથે સંગમ કરતી આં ગોમતી ઘાટ પર ગુજરાત અને દેશ વિદેશ થી લોકો અહી પોતાના સ્વજન નાં મૃત્યુ બાદ તેમના અસ્થી વિસર્જન કરવા અહી આવે છે અને મૃતક સ્વજન ને મોક્ષ ની પ્રાપ્તિ અર્થે આહી આવે છે તેમ શ્રાદ્ધ નાં માસ માં તેમજ બારે માસ અહી પિંડ દાન કરવા લોકો આવે છે. બ્રહ્મણ પાસે વિધિવિધાન થી પૂજા બાદ પિંડ દાન કરી લોકો પોતાના પિતૃ ઓ ને મોક્ષ મળે તે માટે તેઓ ગોમતી સ્નાન કરી ભગવાન વિષ્ણુ એટલે કે દ્વારકા ઘીસ નાં દરસન કરી આં પુન્પ્રાપ્ત કરે છે.માટે મુક્તિ અને મોક્ષ નું આં પરમ વિષ્ણુ ધામ દ્વારિકા માં ભાદરવા માસ માં પિતૃ તર્પણ માટે શેષઠ માનવામાં આવે છે.અહી ગોમતી નદી ના નારાયણ ઘાટ પર પિંડ દાન નું મહત્વ રહેલું છે.
Sep 24,2019, 9:44 AM IST
Bhakti Sangam
ભક્તિ સંગમ: શ્રાદ્ધપક્ષમાં અંગદાનનું મહત્વ શું છે
શ્રાદ્ધપક્ષમાં અંગદાનનું મહત્વ શું છે. અંગદાન કરવાથી કેવા ફળની પ્રાપ્ત થયા છે.
Sep 23,2019, 9:25 AM IST
Bhakti Sangam
ભક્તિ સંગમ: શ્રાદ્ધવિધિ કરવામાં કઇ વાતોનું રાખશો ધ્યાન?
શ્રાદ્ધ ક્યાં કરવું અને ક્યાં ન કરવું તે વિશે પણ અસમંજસભરી સ્થિતિ પ્રવર્તતિ હોય તો એ જાણી લો કે શ્રાદ્ધ પવિત્ર સંગમ સ્થળે, ઘરમાં મંદિરમાં કે પછી તીર્થસ્થાનમાં શ્રાદ્ધ કર્મ કરાવી શકાય છે. પિતૃ શ્રાદ્ધ માટે ગયાજી ઉત્તમ છે. જ્યારે માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર ઉત્તમ સ્થળ છે. ઘરમાં પંડિતને બોલાવીને પણ ચોક્કસ તિથિએ કે દિવસે શ્રાદ્ધ કર્મ કરાવી શકાય છે.
Sep 20,2019, 10:15 AM IST
પિતૃપક્ષ 2019
આવતીકાલથી શ્રાદ્ધ : કયા દિવસે તમારા પિતૃઓનુ શ્રાદ્ધ કરવુ તેનું કન્ફ્યુઝન હ
પિતૃપક્ષ (Pitru Paksha) આજે 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. પિતૃપક્ષ પૂર્ણિમાની સાથે શરૂ થઈને 16 દિવસો બાદ સર્વ પિતૃ અમાસના દિવસે સમાપ્ત થાય છે. આ 16 દિવસોમાં હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કરે છે. પિતૃઓની મુક્તિ અને તેમને ઉર્જા આપવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે. આ વખતે પિતૃપક્ષ 14 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, જે 29 ડિસેમ્બર સુધી ચાલશે.
Sep 13,2019, 9:11 AM IST
Trending news
BSNL
જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગ
IND vs NZ
ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય
Trending Quiz
GK Quiz: એવું કયું શાક છે જેને મહિલાઓ કાપતી નથી?
Nitin Gadkari
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! ગડકરીએ આપ્યો સંકેત
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Haryana Assembly elections
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર
Robbery incident in Ahmedabad
"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'
gujarat
‘બદલાપુર’ જેવી ઘટના! દીકરાએ 22 વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું, હત્યારાને બોલેરોથી..